સંતરામપુરમાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત, જુઓ VIDEO

|

Aug 15, 2019 | 8:26 AM

મહિસાગરના સંતરામપુર તાલુકામાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત થયા છે. સંતરામપુરના કેણપુર ગામની પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી. શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તે દરમિયાન ધ્વજપોલ ઉભો કરવા જતા બંને કિશોરના મોત થયા હતા. દિલીપ રાણા અને ગણપત વળવાઈ નામના કિશોર ધોરણ 10માં અભ્યાસ કરતા હતા ત્યારે બંનેના મોતને લઈને માત્ર પરિવાર જ […]

સંતરામપુરમાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત, જુઓ VIDEO

Follow us on

મહિસાગરના સંતરામપુર તાલુકામાં ધ્વજવંદન દરમિયાન વીજકરંટ લાગતા 2 કિશોરના મોત થયા છે. સંતરામપુરના કેણપુર ગામની પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી. શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ હતો તે દરમિયાન ધ્વજપોલ ઉભો કરવા જતા બંને કિશોરના મોત થયા હતા. દિલીપ રાણા અને ગણપત વળવાઈ નામના કિશોર ધોરણ 10માં અભ્યાસ કરતા હતા ત્યારે બંનેના મોતને લઈને માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. જોકે સાથે સાથે લોકોમાં રોષની લાગણી પણ ફેલાયેલી છે. શાળાના ધ્વજવંદન કાર્યક્રમમાં આવી ઘટના બને તેવુ લોકો વિચારી પણ ન શકે. ધ્વજવંદન માટે શાળાના શિક્ષકોએ તમામ કામ કરવાના હોય, પોલ ઉભો કરવાની જવાબદારી શાળાની શિક્ષકોની હોય છે. પરંતુ આ શાળાના શિક્ષકો પોતાની જવાબદારીમાંથી છટકી ગયા અને તેમણે આ કામ માસૂમ બાળકોને સોંપી દીધું, જેનું પરિણામે બાળકોના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દિવાળી પર મહેમાનોને શું ગિફ્ટ આપશો? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી તેની વાત!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article