એક યુવકે કરી આત્મહત્યા અને દિવાલ પર લખ્યું તેનું કારણ! જાણીને તમે પણ ચોંકી જશો!

|

Aug 22, 2019 | 10:14 AM

અમદાવાદના ત્રાગડ ગામમાં રહેતા એક 27 વર્ષના યુવકે તેની પત્ની હેરાન કરતી હોવાથી પોતાના ઘરે પંખા પર લટકી આત્મહત્યા કરી લીધી હતી. આ યુવકનું નામ હતું સમશેરસિંઘ સરદાર જે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ યુવકે આત્મહત્યા કરતા પહેલા તેના બેડરૂમની દિવાલ પર લખ્યું હતું કે, તેની પત્ની દ્વારા તેને હેરાન […]

એક યુવકે કરી આત્મહત્યા અને દિવાલ પર લખ્યું તેનું કારણ! જાણીને તમે પણ ચોંકી જશો!

Follow us on

અમદાવાદના ત્રાગડ ગામમાં રહેતા એક 27 વર્ષના યુવકે તેની પત્ની હેરાન કરતી હોવાથી પોતાના ઘરે પંખા પર લટકી આત્મહત્યા કરી લીધી હતી. આ યુવકનું નામ હતું સમશેરસિંઘ સરદાર જે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ યુવકે આત્મહત્યા કરતા પહેલા તેના બેડરૂમની દિવાલ પર લખ્યું હતું કે, તેની પત્ની દ્વારા તેને હેરાન કરવામાં આવી રહ્યો હતો અને આમા તેમની માતા જવાબદાર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
સરદાર પંજાબનો રહેવાસી છે અને ગુજરાતી યુવતી દક્ષાના પ્રેમમાં પડ્યો હતો અને 3 વર્ષ પહેલા તેઓના લગ્ન કર્યા હતા. તેમને 1 વર્ષનો એક દિકરો પણ છે. મંગળવારે સાંજે સરદાર તેમના રૂમમાં ગયો હતો અને ઘણા લાંબા સમય સુધી બહાર આવ્યો ન હતો. તેમને પરિવારના સભ્યો દ્વારા દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ દરવાજો ન ખુલતા તેને તોડતા તેઓએ સરદારને પંખા પર લટકતા જોયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હાલ આ કેસને એક આકસ્મિક મૃત્યુના કેસ તરીકે નોંધવામાં આવ્યો છે. થોડા દિવસ બાદ તેમના પરિવારના સભ્યોના નિવેદન લેવામાં આવશે. આ ઉપરાંત આત્મહત્યા સાથે જોડાયેલા પુરાવા પણ પોલીસ એકત્ર કરી રહી છે. તપાસમાં જો તેની પત્નીના કારણે સરદારે આત્મહત્યા કરી છે એવું બહાર આવશે તો તેની પત્ની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: જીવન-મરણ તો ભગવાનના હાથમાં હોય છે: ગોવિંદ પટેલનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article