અમદાવાદમાં લૂંટારાઓ બેખૌફ, નિકોલમાં બંદૂકની અણીએ જવેલર્સની દુકાનમાં લૂંટ, પોલીસ ઘટના સ્થળે પહોંચી

|

Jan 03, 2021 | 11:29 PM

અમદાવાદમાં બંદૂકની અણીએ જવેલર્સની દુકાનમાં લૂંટની ઘટના બની છે. નિકોલના ઉમિયા સર્કલ પાસે વિરલ જવેલર્સમાં લૂંટ થઈ છે.

અમદાવાદમાં લૂંટારાઓ બેખૌફ, નિકોલમાં બંદૂકની અણીએ જવેલર્સની દુકાનમાં લૂંટ, પોલીસ ઘટના સ્થળે પહોંચી
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

અમદાવાદમાં બંદૂકની અણીએ જવેલર્સની દુકાનમાં લૂંટની ઘટના બની છે. નિકોલના ઉમિયા સર્કલ પાસે વિરલ જવેલર્સમાં લૂંટ થઈ છે. લૂંટારૂઓ સોના ચાંદી દુકાન લૂંટીને ફરાર થઈ ગયા છે. ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગળની તપાસ હાથધરી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ ડોના ગાંગુલીને ફોન કરી સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યના પૂછ્યા હાલચાલ

 

Next Article