અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોકમાં ફાયરિંગ, કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ બારડ પર થયું ફાયરિંગ

|

Jan 28, 2020 | 2:55 PM

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોકમાં ફાયરિંગ થયું. કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ બારડ પર અજાણ્યા બે શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. જૂની અદાવતમાં કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ પર ફાયરિંગ થયું હોવાની આશંકા છે. આ ફાયરિંગની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદનક મંડળી અમૂલના MDએ આપ્યું […]

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોકમાં ફાયરિંગ, કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ બારડ પર થયું ફાયરિંગ

Follow us on

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના શિવાજી ચોકમાં ફાયરિંગ થયું. કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ બારડ પર અજાણ્યા બે શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. જૂની અદાવતમાં કુખ્યાત ગુનેગાર ધર્મેન્દ્રસિંહ પર ફાયરિંગ થયું હોવાની આશંકા છે. આ ફાયરિંગની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદનક મંડળી અમૂલના MDએ આપ્યું મહત્વનું નિવેદન

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article