અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 11 બાંગ્લાદેશીઓની કરાઈ ધરપકડ

|

Jan 25, 2020 | 9:42 AM

ભારતીય પુરાવા વિના અમદાવાદમાં રહેતા 11 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી ક્રાઇમ દ્વારા આ બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ છે. પોલીસને મળેલી જાણકારી અનુસાર ઇસનપુર ચંડોળા તળાવ પાસે તપાસ કરતાં આ વિસ્તારમાંથી જ 11 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાઈ ગયા હતા. આ પહેલાં પણ નકલી પાસપોર્ટ અને આધારકાર્ડના સહારે રહેતાં બાંગ્લાદેશીઓ વટવામાંથી ઝડપાયા હતા. રોચક VIDEO જોવા […]

અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 11 બાંગ્લાદેશીઓની કરાઈ ધરપકડ

Follow us on

ભારતીય પુરાવા વિના અમદાવાદમાં રહેતા 11 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી ક્રાઇમ દ્વારા આ બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ છે. પોલીસને મળેલી જાણકારી અનુસાર ઇસનપુર ચંડોળા તળાવ પાસે તપાસ કરતાં આ વિસ્તારમાંથી જ 11 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાઈ ગયા હતા. આ પહેલાં પણ નકલી પાસપોર્ટ અને આધારકાર્ડના સહારે રહેતાં બાંગ્લાદેશીઓ વટવામાંથી ઝડપાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સ્કિમના નામે કરોડોનું કૌભાંડ! સંચાલકો કરોડો રૂપિયા ઉઘરાવી ફરાર, માસિક સ્કિમના નામે ઉઘરાવતાં હતા રૂ.1000

Next Article