સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કહેરની વચ્ચે ભારતીય શેરબજાર પર તેની માઠી અસર જોવા મળી રહી છે. ભારતમાં કોરોના વાયરસના કેસ 400ની પાર પહોંચી ચૂક્યા છે. ત્યારે શેરબજારમાં કોરોનાને કારણે ભારે કડાકો આવ્યો છે, તેથી સેન્સેક્સમાં 10 ટકાનું લોઅર સર્કિટ લાગી ગયું છે અને તેને લઈ માર્કેટ 45 મિનિટ માટે બંધ કરવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના વાયરસ: આ ભારતીય બિઝનેસમેન આપશે 100 કરોડ રૂપિયા, આનંદ મહિન્દ્રા પણ કરી ચૂક્યા છે મદદની જાહેરાત