આમ્રપાલી વિવાદ: ઘર ખરીદનારાઓના પૈસા ખોટી રીતે ધોની-સાક્ષીની કંપનીને મળ્યા, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

|

Jul 25, 2019 | 12:54 PM

આમ્રપાલી ગ્રુપને લઈને નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. હવે આ ગ્રુપની સાથે ક્રિકેટર ધોની અને તેમના પત્ની સાક્ષીનું પણ નામ ખુલ્યું છે. 23 જૂલાઈના રોજ સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો હતો જેમાં આમ્રપાલી ગ્રુપનું રેરા રજિસ્ટ્રેશન રદ કરી દેવાયું છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું […]

આમ્રપાલી વિવાદ: ઘર ખરીદનારાઓના પૈસા ખોટી રીતે ધોની-સાક્ષીની કંપનીને મળ્યા, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

Follow us on

આમ્રપાલી ગ્રુપને લઈને નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. હવે આ ગ્રુપની સાથે ક્રિકેટર ધોની અને તેમના પત્ની સાક્ષીનું પણ નામ ખુલ્યું છે. 23 જૂલાઈના રોજ સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો હતો જેમાં આમ્રપાલી ગ્રુપનું રેરા રજિસ્ટ્રેશન રદ કરી દેવાયું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   સુરત: સિટીલાઇટ વિસ્તારમાં ફાયર વિભાગના દરોડા, 150 દુકાનો સીલ કરવામાં આવી

કોર્ટે રજિસ્ટ્રેશન રદ કરી દેવાની સાથે જે પ્રોજેક્ટ અધુરા છે તેને પણ આમ્રપાલી પુરા કરે તેવું કહ્યું હતું. ઘટના એવી હતી કે ભારત સરકારે આમ્રપાલી ગ્રુપના ઓડિટને લઈને બે ઓડિટર નિમણૂક કર્યા હતા. આ ઓડિટને લઈને રિપોર્ટ પણ સરકારને સોંપી દેવાયો છે. તેમાં એવો ઘટસ્ફોટ થયો છે કે આમ્રપાલી ગ્રુપે ઘર ખરીદનારાઓના રુપિયા ધોનીની કંપનીમાં લગાવ્યા છે. આ કંપની ધોની અને તેમની પત્ની સાથે મળીને ચલાવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે ખોટી રીતે પૈસા ધોની અને સાક્ષીની કંપનીમાં મોકલવામાં આવ્યા તે ગેરકાનૂની છે. કોર્ટે આ પૈસા પાછા લેવાનો પણ આદેશ આપ્યો છે. માર્ચ,2019 ધોનીએ આમ્રપાલી ગ્રુપની સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેમાં બાકી 40 કરોડ રુપિયાની માગણી આમ્રપાલી ગ્રુપ પાસેથી કરી હતી. ધોનીએ આ માગણી એટલા માટે કરી હતી કે કંપનીએ ધોનીનો ઉપયોગ પ્રચાર માટે કર્યો હતો અને તેને પૈસાની ચૂકવણી કરી નહોતી.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:50 pm, Thu, 25 July 19

Next Article