
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ફક્ત માં શક્તિની ભક્તિ અને ઉપાસના પૂરતો જ જાણીતો નથી પરંતુ આ સાથે નવરાત્રીમાં ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ગીત, સંગીત અને નૃત્ય દ્વારા હિંદુ માન્યતા અનુસાર દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ગરબા પણ એક ઉત્તમ માધ્યમ માનવમાં આવે છે.
ખાસ કરીને ગરબામાં, સ્ત્રીઓ અને પુરુષો ગરબા કરતી વખતે માટલી એટલે કે ગર્ભદીપની આસપાસ ફરે છે. આ નવરાત્રીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ગરબા આયોજકોએ તૈયારીઓ કરી દીધી છે. ત્યારે પોલીસ પ્રશાસને પણ આવા નવરાત્રી જેવા કાર્યક્રમને સુરક્ષિત રીતે હાથ ધરવા માટેના પ્રયાસો ચુસ્ત બનાવ્યા છે.
મળતી માહિતી અનુસાર ગુજરાતના અમદાવાદ શહેરમાં 50થી વધુ જેટલા પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાનું આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી છે. આને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસને ગરબા આયોજકો માટે 12 જેટલી ગાઈડ લાઇન બહાર પાડી છે. રાસ ગરબા માટે પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી 12 જેટલી ગાઈડ લાઇન વિશે વિગતવાર જોઈએ.
આ પણ વાંચો : Navratri 2023: નોરતામાં અખંડ દીપ પ્રગટાવવામાં આવે છે, તેનું મહત્ત્વ શું છે, આ 6 નિયમોનું કરો પાલન માતા થશે પ્રસન્ન
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:46 pm, Sat, 14 October 23