એકાદશી

એકાદશી

હિન્દુ પંચાંગમાં અગિયારમી તિથિ એકાદશી અથવા તો અગિયારસથી ઓળખવામાં આવે છે. આ તિથિ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે મહિનામાં બે વાર આવે છે. અંજવાળિયા પક્ષની અગિયારસને શુક્લ પક્ષની એકાદશી કહેવાય છે અને અંધારિયા પક્ષની અગિયારસને કૃષ્ણ પક્ષની એકાદશી કહેવાય છે. આ બંને અગિયારસનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્વ રહેલું છે. તેમાં ભગવાન વિષ્ણુની ભક્તિ કરવામાં આવે છે.

એક મહિનમાં 2 એટલે આખા વર્ષમાં 24 અગિયારસ આવે છે. તે વ્રત કરતા સમયે અમુક નિયમોનું પાલન કરવું પડે છે. જેમ કે વ્રત રાખતા લોકોએ ફળાહાર કરવું જોઈએ. કોઈ પણ ભોજન સામગ્રી પ્રભુને તુલસી પત્ર ધરાવીને જ અર્પણ કરવી જોઈએ. તે દિવસે ગુસ્સો કરવો જોઈએ નહી તેમજ અપશબ્દો બોલવા ન જોઈએ. વિનમ્ર સ્વભાવે દરેક સાથે વાત કરવી જોઈએ. આખા દિવસ દરમિયાન ‘ॐ नमो भगवते वासुदेवाय’ મંત્રનો જાપ કરવો જોઈએ અને શ્રી હરીનું ધ્યાન ધરવું જોઈએ.

 

Read More
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
g clip-path="url(#clip0_868_265)">