સુરત અગ્નિકાંડ: સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસિસના સંચાલક અને બિલ્ડરની કરી ધરપકડ

|

May 25, 2019 | 3:26 AM

  સુરત ક્રાઈમબ્રાંચે તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણી અને કોમ્પલેક્ષના બિલ્ડર હરસુખ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને લોકોની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ જે તે સમયે જ નોંધવામાં આવી હતી. ત્યારે હવે બંને લોકો પોલીસની પકડમાં આવી ગયા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 08-09-2024 રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, […]

સુરત અગ્નિકાંડ: સુરત ક્રાઈમ બ્રાંચે ટ્યુશન કલાસિસના સંચાલક અને બિલ્ડરની કરી ધરપકડ

Follow us on

 

સુરત ક્રાઈમબ્રાંચે તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ટયુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બૂટાણી અને કોમ્પલેક્ષના બિલ્ડર હરસુખ વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. આ બંને લોકોની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ જે તે સમયે જ નોંધવામાં આવી હતી. ત્યારે હવે બંને લોકો પોલીસની પકડમાં આવી ગયા છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

TV9 Gujarati

 

ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગના ટોપ ફ્લોરનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે. તે કોના દ્વારા કરવામાં આવ્યું અને કોની પરમિશનથી કરવામાં આવ્યું તે એક મોટો સવાલ છે. આ આગકાંડમાં કુલ 23 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: સુરત અગ્નિ કાંડમાં સારવાર દરમિયાન વધુ એકનું મોત, મૃત્યુઆંક વધીને 23 થયો

Next Article