
ત્યારે પાલનપુરમાં વિદ્યાર્થીઓએ જંગી રેલી કાઢી. કોલેજમાં ભણતાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા. સૈનિકોની મોતના મામલે વિદ્યાર્થીઓમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી, સૈનિકોની શહાદત સાંખી ન લેવાની માગ સાથે વિદ્યાર્થીઓએ આ રેલી કાઢી છે. સાથે જ વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને માગ કરી કે સરકાર યોગ્ય કાર્યવાહી કરે.
ઉલ્લેખનીય છે કે 39 જેટલા આપણા દેશના જવાનો શહીદ થયા છે આ આતંકી હુમલામાં અને ત્યારબાદ સમગ્ર દેશમાં ઉગ્ર માહોલ જોવા મળી રહ્યો છે.
[yop_poll id=1444]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 10:00 am, Fri, 15 February 19