પૃથ્વી પરના આ ખંડના થઈ જશે બે ભાગ ! જાણો શું છે કારણ

થોડા સમય પહેલા લાલ સમુદ્ર અને મોઝામ્બિક વચ્ચે એક તિરાડ જોવા મળી હતી. જ્યારે આ તિરાડ મળી આવી ત્યારે તે કદમાં નાની હતી, પરંતુ હવે ધીમે ધીમે વધી રહી છે. આ જોતાં ભૂસ્તરશાસ્ત્રીઓ આ ખંડને બે ભાગમાં વિભાજન થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

| Updated on: Aug 17, 2024 | 6:15 PM

વૈજ્ઞાનિકોએ ઘણા વર્ષો પહેલા આફ્રિકા ખંડના બે ભાગ થઈ જશે એવી આગાહી કરી હતી. હવે સવાલ એ થાય છે કે શું આફ્રિકા ખંડ ખરેખર બે ભાગમાં વહેંચાઈ જશે ? ઘણા અહેવાલોમાં સામે આવ્યું છે કે વિશ્વનો બીજો સૌથી મોટો મહાદ્વીપ આફ્રિકા બે ભાગમાં વિભાજીત થઈ રહ્યો છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે લાલ સમુદ્ર અને મોઝામ્બિક વચ્ચે ઈસ્ટ આફ્રિકન રિફ્ટ ફેલાઈ રહી છે.

લાલ સમુદ્ર અને મોઝામ્બિક વચ્ચેની આ તિરાડ સતત વધી રહી છે. જ્યારે આ તિરાડ મળી આવી ત્યારે તે કદમાં નાની હતી, પરંતુ હવે ધીમે ધીમે વધી રહી છે. આ જોતાં ભૂસ્તરશાસ્ત્રીઓ આફ્રિકા ખડ બે ભાગમાં વિભાજીત થવાની આગાહી કરી રહ્યા છે. ભૂસ્તરશાસ્ત્રીઓ આફ્રિકાની મધ્યમાં સર્જાતી આ તિરાડથી નવો મહાસાગર બનવાની પણ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો એક લીટર બ્લડની કિંમત રૂ.10,00,000…શું તમારી પાસે છે આ બ્લડ ? માર્કેટમાં છે ખૂબ ડિમાંડ

Follow Us:
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
ગુજરાતના આ ગામના શ્વાન પણ છે કરોડપતિ, દર વર્ષે કમાય છે કરોડો રૂપિયા
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">