AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Exclusive: પોતાની સાથે થયેલા વિવાદમાં બોલ્યા બાબા બાગેશ્વર, જુઓ TV9 સાથેની ખાસ વાતચીતનો વીડિયો

TV9 Exclusive: પોતાની સાથે થયેલા વિવાદમાં બોલ્યા બાબા બાગેશ્વર, જુઓ TV9 સાથેની ખાસ વાતચીતનો વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 12:31 PM
Share

TV9 Exclusive: બાગેશ્વર વાલે બાબાએ TV9 નેટવર્કના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે, બાગેશ્વર બાલાજીનો દરબાર ક્યારેય બંધ રૂમમાં યોજાયો ન હતો અને જ્યાં સુધી પરીક્ષાની વાત છે તો માતા જાનકીને પણ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું અને અમે તેમાંથી પાછળ નહીં હટીએ.

અત્યારે દેશભરમાં એક નામ હેડલાઈન્સમાં છે..તેનું નામ છે ધીરેન્દ્ર શાસ્ત્રી..લોકો તેમને બાગેશ્વર સરકારના નામથી પણ ઓળખે છે. બાબા તાજેતરમાં એક કાર્યક્રમ માટે નાગપુર ગયા હતા…કાર્યક્રમ તેમની વાર્તા અને દરબારનો હતો. અને ત્યાંથી બાબા સાથે વિવાદ શરૂ થયો છે… બાબા પર આરોપ છે કે જ્યારે તેમના ચમત્કારો વિશે પડકારવામાં આવ્યો ત્યારે બાબા નાગપુરથી ભાગી ગયા હતા. દરમિયાન અન્ય પીઠાધીશ્વરે પડકાર ફેંક્યો છે. પંડિત શ્યામ શરણ શર્માએ બાગેશ્વર સરકારને પંડોખરની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. વિડીયો જુઓ.

g clip-path="url(#clip0_868_265)">