ગુજરાતની એ રાણી જેની બહાદુરી જોઈને મોહમ્મદ ઘોરીને યુદ્ધભૂમિ છોડીને ભાગવું પડ્યું હતું

મોહમ્મદ ઘોરીને લાગ્યું કે અણહિલવાડ પાટણ પર કબજો મેળવવો ખૂબ જ સરળ છે. કારણ કે, એક મહિલા અને બાળક તેને હરાવી શકશે નહીં. આ ગેરસમજને મનમાં રાખીને ઘોરીએ અણહિલવાડ પાટણ પર હુમલો કર્યો, પરંતુ આ રાણીની બહાદુરી જોઈને મોહમ્મદ ઘોરીને યુદ્ધભૂમિ છોડીને ભાગવું પડ્યું હતું.

| Updated on: Jul 30, 2024 | 8:00 PM

રાણી લક્ષ્મીબાઈની બહાદુરી અને સાહસથી મોટાભાગના લોકો પરિચિત હશે, પરંતુ રાણી નાયિકા દેવી વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આજના આ લેખમાં અમે તમને ગુજરાતની એ રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની બહાદુરીએ મોહમ્મદ ઘોરીને ભાગવા મજબૂર કર્યો હતો.

વીરાંગના રાણી નાયિકા દેવી કદંબ શાસક મહામંડલેશ્વર પરમાદીની પુત્રી હતા. તમને જણાવી દઈએ કે તે ગોવાના હતા અને તેમના લગ્ન ગુજરાતના ચાલુક્ય રાજા અજય પાલ સાથે થયા હતા. લગ્નના થોડા વર્ષો પછી જ અજય પાલનું અવસાન થયું હતું. અજય પાલના મૃત્યુ પછી રાજ્યની કમાન તેમના પુત્ર મુળરાજ બીજાને સોંપાઈ, પરંતુ પુત્રની નાની ઉંમરના કારણે રાજ્યનું તમામ કામ રાણી નાયિકા દેવી સંભાળતા હતા.

રાજા અજય પાલના મૃત્યુ પછી, મોહમ્મદ ઘોરીને લાગ્યું કે હવે અણહિલવાડ પાટણ પર કબજો મેળવવો ખૂબ જ સરળ બની જશે. કારણ કે, એક મહિલા અને બાળક તેને હરાવી શકશે નહીં. આ ગેરસમજને મનમાં રાખીને ઘોરીએ અણહિલવાડ પાટણ પર હુમલો કર્યો. મોહમ્મદ ઘોરીની યોજના વિશે રાણીને જાણ થતાં તેઓ લડવા માટે તરત જ તૈયાર થઈ ગયા.

ખાસ વાત એ હતી કે રાણી નાયિકા દેવી પોતાના પુત્ર મુળરાજ બીજાને પણ પોતાની સાથે લાવ્યા હતા. આ યુદ્ધમાં રાણી અને ઘોરી વચ્ચે જોરદાર યુદ્ધ થયું. આ યુદ્ધમાં ઘોરીનો ખરાબ રીતે પરાજય થયો અને તેને યુદ્ધભૂમિ છોડીને ભાગવું પડ્યું હતું.

આ પણ વાંચો કયા દેશે સૌથી વધુ વખત નાદારી જાહેર કરી છે ? જાણો અમેરિકા, જર્મની, ઈંગ્લેન્ડ જેવા દેશો કેટલી વાર થયા છે નાદાર

Follow Us:
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">