Vadodara: વડોદરાના ડભોલી વિસ્તારમાં મંદિર સળગાવવાનો કેસ, મૂળ માલિક જ આરોપી, જુઓ Video

વડોદરાના ડભોલી વિસ્તારમાં મંદિરમાં આગ લગાડવામાં આવી હતી. મંદિરમાં આગ લગાડવાની ઘટનાને લઈ સ્થાનિકો અને દેવીપૂજક સમાજમાં રોષ ફેલાયો હતો.જેને લઈ સ્થાનિક લોકોએ આગ લગાડવાની ઘટનાને લઈ રોષ ભડક્યો હતો. જેને લઈ સ્થાનિક પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં મંદિરની મૂળ જમીનનો માલિક જ આરોપી હોવાનુ સામે આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2023 | 8:21 PM

વડોદરાના ડભોલી વિસ્તારમાં મંદિરમાં આગ લગાડવામાં આવી હતી. મંદિરમાં આગ લગાડવાની ઘટનાને લઈ સ્થાનિકો અને દેવીપૂજક સમાજમાં રોષ ફેલાયો હતો.જેને લઈ સ્થાનિક લોકોએ આગ લગાડવાની ઘટનાને લઈ રોષ ભડક્યો હતો. જેને લઈ સ્થાનિક પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં મંદિરની મૂળ જમીનનો માલિક જ આરોપી હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે હવે રવજી નામના શખ્શની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટેની તજવીજ શરુ કરી છે.

મંદિરમાં આગચંપી જમીનના મૂળ માલિકે જ કરી હોવાને લઈ હવે રવજી નામના શખ્શની તપાસ શરુ કરી છે. રવજી હાલમાં ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે. જ્યારે દેવીપૂજક સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. તેઓએ આરોપીને કડક સજા કરવા માટે અને તેની ધરપકડ ઝડપથી કરવા માટે થઈને ક્લેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે.

 

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">