Ahmedabad: બેકારી અને મોજ-શોખે યુવકને બનાવી દીધો ચોર, આ ફિલ્મી આઈડીયાથી કરી ચોરી

Ahmedabad: એક ઘડિયાળની દુકાનમાંથી (Watch thief) કેટલાક તસ્કરો સ્માર્ટવોચની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચાલો જાણીએ કે આ યુવકે કેમ ચોરી કરી, તપાસમાં શું બહાર આવ્યું?

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 7:03 AM

અમદાવાદના (Ahmedabad) કૃષ્ણનગરમાં એક દુકાનમાંથી સ્માર્ટવોચની (Smart watch) ચોરીનો બનાવ સામે આવ્યો છે. બાપાસીતારામ ચોક નજીક આવેલી એક ઘડિયાળની દુકાનમાંથી (Watch thief) કેટલાક તસ્કરો સ્માર્ટવોચની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જો કે, પોલીસે સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ કરી છે. ચાલો તમને જણાવી દઈએ કે કેમ આ યુવકએ આ રીતે ચોરી કરી. અને કઈ રીતે આ કારસ્તાનને પાર પાડ્યું. ઘડિયાળના શો-રૂમમાં એક યુવક ઘડિયાળ ખરીદવાના બહાને ગયો હતો. 

યુવકે પહેલા તો એક ઘડિયાળ પસંદ કરી હતી. ત્યાર બાદ  યુવકને ઘડિયાળ પસંદ આવી જતા દુકાનદાર પાસે પ્લાસ્ટિકની થેલી માગી હતી. હવે જ્યારે આ દુકાનદાર પ્લાસ્ટિકની થેલી લેવા અંદર ગયો તેટલી જ વારમાં આરોપી ચાર જેટલી સ્માર્ટ વોચ લઈને પલાયન થઈ ગયો હતો.

આ ઘટના ઘટ્યા બાદ વેપારીએ કૃષ્ણનગર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. જેમાં કૃષ્ણનગર પોલીસે સીસીટીવી ફૂટેજ મારફતે આરોપીને એક્ટિવા અને ચોરીની ઘડિયાળ સાથે યુવકની ધરપકડ કરી લીધી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તે છેલ્લા કેટલાય સમયથી બેકાર હતો. અને કોઈ મોજશોખના રવાડે ચઢેલો હોવાથી આ ચોરી કરવાનું નક્કી કર્યું હતું .

 

આ પણ વાંચો: અગાઉના અસંખ્ય ડસ્ટબિન ખાઈ રહ્યા છે ધૂળ! AMC ના 16 લાખ ડસ્ટબિન ખરીદવાના નિર્ણયથી વિવાદ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 21 નવેમ્બર: વ્યવસાયમાં વિસ્તરણની યોજનાઓ પર કામ શરૂ થશે, ઘરના વડીલ વ્યક્તિને લઈને ચિંતા રહે

Follow Us:
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">