Banaskantha : ભાભરના ખારા ગામમાં કેનાલમાં પડ્યું ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા એરંડાના પાકને નુકશાન, જુઓ Video

વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોએ કેનાલમાં બેસી રામધૂન બોલાવી હતી. કેનાલની સફાઈ કર્યા વગર પાણી છોડયું હોવાનો ખેડૂતોનો આરોપ છે. ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને કેનાલનું સમારકામ અને સાફ સફાઈ કરી પાણી છોડવાની માગ કરી હતી. આગામી સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 9:01 PM

Banaskantha : રાજ્યમાં પહેલાથી વરસાદ (Rain) ખેંચાયો છે, તેથી ખેડૂતોને પાણીની તંગી છે અને એમાંય તંત્રની બેદરકારીના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. બનાસકાંઠાના ભાભરના ખારા ગામમાં ખડોસણ માઈનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડયું છે. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા એરંડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું.

આ પણ વાંચો Banaskantha : એક લાઈકની લ્હાયમાં લાઈફને જોખમમાં મૂકતા લોકો, અંબાજીમાં જોખમી સેલ્ફી લેતા યુવાનોનો વીડિયો સામે આવ્યો

વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોએ કેનાલમાં બેસી રામધૂન બોલાવી હતી. કેનાલની સફાઈ કર્યા વગર પાણી છોડયું હોવાનો ખેડૂતોનો આરોપ છે. ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને કેનાલનું સમારકામ અને સાફ સફાઈ કરી પાણી છોડવાની માગ કરી હતી. આગામી સમયમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા છે કે, કેનાલની સફાઈ માટે અધિકારીઓ પૈસા માગે છે.

(With Input : Dinesh Thakor)

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">