‘પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચો, તો અન્ય આંદોલનના પણ પરત ખેંચો’, આ કોંગ્રેસ MLA એ કરી માગ

Surendranagar: કોંગ્રેસના ધારાસભ્ય રૂત્વિક મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી દરેક આંદોલનકારીઓ સામેનો કેસ પાછો ખેંચવાની માંગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 10:11 AM

Surendranagar: પાટીદાર આંદોલન (Patidar Andolan) સમયે પાટીદાર પર થયેલા કેસ (Patidar Case) પાછા ખેંચવાને લઈને રાજકીય ગતિવિધિયો વધી ગઈ છે. પાટીદાર આગેવાનથી લઈને પાટીદાર નેતા અને સાંસદો CM ની મુલાકાત લઇ ચુક્યા છે. આવામાં “પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચો છો, તો અન્ય આંદોલનકારીઓના કેસ પણ પરત ખેંચો.” આવી માગણી સામે આવી છે. આ માગ સાથે ચોટીલાના કોંગી ધારાસભ્ય ઋત્વીક મકવાણએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

પત્રમાં કોંગી MLA એ વઘુમાં લખ્યું હતું કે, લોકતાંત્રિક દેશમાં આંદોલન કરવાનો સૌને અધિકાર છે. સરકાર માત્ર અમુક આંદોલનકારીઓના જ કેસ પાછા લઈને ભેદભાવ ન કરે. એલઆરડી ભરતી, અલ્ટ્રાટેક કંપની દ્વારા ખેડૂતો પર કરેલા કેસ, આંગણવાડી બહેનો પર થયેલા કેસ, બેરોજગારી મુદ્દે થયેલા આંદોલનના કેસ તેમજ પોલીસ ગ્રેડ પેની માગ સાથે થયેલા આંદોલનના કેસ સહીત તમામ આંદોલનમાં થયેલા કેસ પરત ખેંચવા સરકારને રજૂઆત છે.

તો તેમણે રજૂઆતમાં આંદોલનની ચીમકી આપી છે. તેમણે એવામાં જો સરકાર દ્વારા તમામ આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો MLAએ વધુ એક આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો જાહેર છે કે પાટીદાર અનામત આંદોલનના કેસ પાછા ખેંચવા માટેની ગતિવિધિઓ શરુ થઇ ગઈ છે. એવામાં હવે રાજકીય માહોલ પણ ગરમાયો છે.

 

આ પણ વાંચો: ઉંઝાના MLA આશા પટેલ સતત ત્રીજા દિવસે વેન્ટિલેટર પર: CM, વિજય રૂપાણી, નીતિન પટેલે લીધી હોસ્પિટલની મુલાકાત

આ પણ વાંચો: Kashi Vishwanath Dham: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરશે PM મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">