ATSના કર્મીઓને રાજ્ય સરકારની ભેટ, કર્મચારીઓને બેઝિક પે નો 45 ટકા પગાર વધારો, જુઓ Video

ATSના કર્મીઓને રાજ્ય સરકારની ભેટ મળી છે. કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્સ અપાશે તેવો નિર્ણય લેવાયો છે. બેઝિક પે નો 45 ટકા પગાર વધારો કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 7:43 PM

ATSના કર્મચારીઓ માટે ખુશ ખબર આવી છે. ATS (Anti Terrorist Squad) ના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્સ અપાશે. જીવના જોખમે કામ કરતા આ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ સહિતના પગારના 45 ટકા જેટલું હાઈરિસ્ક એલાઉન્સ અપાશે. રાજ્યમાં ATSના 240 કર્મચારીઓને ફાયદો મળશે.

આ પણ વાંચો  : ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ માટે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ, ફલાઇટની ટિકિટના ભાવમાં અધધ.. 300 ટકાથી વધુનો વધારો

ATSના કર્મચારીના બેઝિક પે નો 45 ટકા પગાર વધારો કરાયો છે. મહત્વનું છે કે અત્યાર સુધી CM સિક્યોરિટી અને ચેતક કમાન્ડોને આ લાભ મળતા હતા. જે હવે ATSના પોલીસ અધિકારીઓને મળશે. ખૂબ હૈ રિસ્ક એરિયામાં આ તમામ ATSના અધિકારીઓએ પોતાની ફરજ બજાવતા હોય છે. જેને લઈ સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">