મહીસાગરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના, શાળાના આચાર્યએ શિક્ષિકાની કરી છેડતી

બાલાસિનોરના તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્ય અબુબકર શેખે શિક્ષિકા સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે બાદ બાલાસિનોર પોલીસ સ્ટેશને આચાર્ય અબુબકર શેખ વિરૂદ્ધ છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે તાજેતરમાં જ આ પ્રકારની બે ઘટનાઓ સામે આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

| Updated on: Oct 29, 2023 | 5:16 PM

મહીસાગરમાં શિક્ષણ જગતને શર્મશાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બાલાસિનોરના તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષિકાની છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આચાર્ય અબુબકર શેખે શિક્ષિકા સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે બાદ બાલાસિનોર પોલીસ સ્ટેશને આચાર્ય અબુબકર શેખ વિરૂદ્ધ છેડતી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આચાર્ય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Mahisagar Video: લુણાવાડાના ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં યુવાનની હત્યા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મહિસાગરમાં એક શાળાના આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના હજુ તો શાંત પડી નથી. ત્યાં વધુ એક આવી જ ઘટના સામે આવી છે. બાલાસિનોરના તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે તાજેતરમાં જ આ પ્રકારની બે ઘટનાઓ સામે આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">