Rain Breaking Video : વડોદરાના વ્યાસ બેટ પર ફસાયેલા લોકોને બચાવવા આર્મી દ્વારા હાથ ધરાયુ રેસ્ક્યુ ઓપરેશન

વડોદરાના કરજણ તાલુકામાં નર્મદાનદીમાં આવેલા વ્યાસ બેટ પર ભારે વરસાદના પગલે 10 થી વધારે ફસાયા છે. જેમને બચાવવા માટે આર્મી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકોને સલામત કાઢવા માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. વ્યાસ બેટના મહારાજ હર્ષદ તપોધન અને તેઓના પરિવારના સદસ્યો સહિત 10 લોકોને સલામત સ્થળે બહાર નીકળી જવા સ્થાનિક તંત્ર દ્વારા વારંવાર અપીલ કરાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 8:32 AM

Gujarat Rain : વડોદરાના કરજણ તાલુકામાં નર્મદાનદીમાં આવેલા વ્યાસ બેટ પર ભારે વરસાદના પગલે 10 થી વધારે ફસાયા છે. જેમને બચાવવા માટે આર્મી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકોને સલામત કાઢવા માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. વ્યાસ બેટના મહારાજ હર્ષદ તપોધન અને તેઓના પરિવારના સદસ્યો સહિત 10 લોકોને સલામત સ્થળે બહાર નીકળી જવા સ્થાનિક તંત્ર દ્વારા વારંવાર અપીલ કરાઈ હતી.

આ પણ વાંચો : Vadodara : ચાણોદ ગામમાં પૂર જેવી સ્થિતિ, દુકાન-મકાનોમાં ભરાયા નદીના પાણી, જુઓ Photos

પરંતુ આ અપીલને ગંભીરતાથી ન લેવાઈ. તો પરમ દિવસે રાત્રીના સમયે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધવા લાગતા સ્થાનિક તંત્ર અને પોલીસની ટિમ ફસાયેલા લોકોને કાઢવા માટે પહોંચી હતી. પરંતુ નદીના પાણીના જોખમી પ્રવાહને કારણે તંત્ર ની ટિમને પણ જોખમ ઉભું થયું હતુ. આખરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એરફોર્સની મદદ માગવામાં આવી હતી.પરંતુ હવામાન સાનુકૂળ નહીં હોવાથી એરફોર્સ નું હેલિકોપ્ટર પહોંચી શક્યુ ન હતુ. જેના પગલે કોસ્ટગાર્ડ ની મદદ માગવામાં આવી હતી.

કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દમણ થી વડોદરા આવવા રવાના થયું હતુ. પરંતુ એર સ્પેસમાં સાનુકૂળ વાતાવરણ નહીં હોવાથી પરત ગયું અને સુરતમાં હવામાન સાનુકૂળ થાય તેની રાહ જોતું રહ્યું હતુ. માટે આખરે આખરે આર્મીની મદદ લેવામાં આવી છે. આર્મીની ટુકડી સાંજે 6 વાગ્યાના અરસામાં પહોંચી હોવાથી અંધકર છવાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન શક્ય બન્યું ન હતુ. જેના પગલે અત્યારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">