ભારત-પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિનો રંગ જામ્યો, નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ, જુઓ Video

બનાસકાંઠાના નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નડાબેટ બોર્ડર પર BSFના આઈજી રવી ગાંધીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 5:40 PM

સમગ્ર દેશમાં આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો. ત્યારે ભારત અને પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિનો રંગ જામ્યો હતો. બનાસકાંઠાના નડાબેટ બોર્ડર પર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નડાબેટ બોર્ડર પર BSFના આઈજી રવી ગાંધીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. સ્વતંત્રતા પર્વને લઈ અનેક દેશભક્તિના કાર્યક્રમ યોજાયા હતા. પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો Banaskantha : ચોમાસામાં અંબાજી આસપાસ ખીલી ઉઠ્યુ કુદરતી સૌંદર્ય, પાણિયારી ધોધની મજા માણવા ઉમટ્યા પ્રવાસીઓ, જૂઓ Video

નડાબેટ બોર્ડર ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો દિયોદર ખાતે 77મા સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">