Panchmahal Video : પંચમહાલ પોલીસની સરાહનીય કામગીરી, નવરાત્રીમાં વિખૂટા પડેલા લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા યાત્રાધામ પાવાગઢ ખાતે કાર્યરત કરાયેલ મિસીંગ સેલની ચાલુ વર્ષે અસરકારક કામગીરી જોવા મળી. ભક્તોના ઘોડાપૂર વચ્ચે અનેક બાળકો અને વૃદ્ધો પરિવારથી વિખૂટા પડવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ચાલુ વર્ષે યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિ દરમિયાન 200 ઉપરાંત બાળકો અને વૃદ્ધો પરિવારથી વિખૂટા પડ્યા હતા. તેમનું પોલીસના મિંસીગ સેલ દ્વારા પરિવાર સાથે પુનઃ મિલન કરાવામાં આવ્યું છે.
Panchmahal : પંચમહાલ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. આસો નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. ભક્તોના ઘોડાપૂર વચ્ચે અનેક બાળકો અને વૃદ્ધો પરિવારથી વિખૂટા પડવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે ચાલુ વર્ષે પરિવારથી વિખૂટા પડેલા લોકોનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
આ પણ વાંચો Panchmahal Video : પાવાગઢમાં નવમા નોરતે પણ ભક્તોની ભીડ યથાવત, લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા યાત્રાધામ પાવાગઢ ખાતે કાર્યરત કરાયેલ મિસીંગ સેલની ચાલુ વર્ષે અસરકારક કામગીરી જોવા મળી. ચાલુ વર્ષે યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિ દરમિયાન 200 ઉપરાંત બાળકો અને વૃદ્ધો પરિવારથી વિખૂટા પડ્યા હતા. તેમનું પોલીસના મિંસીગ સેલ દ્વારા પરિવાર સાથે પુનઃ મિલન કરાવામાં આવ્યું છે.
Latest Videos
![ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Uttrayan-108.jpeg?w=280&ar=16:9)
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
![કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Singers-contro-.jpg?w=280&ar=16:9)
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
![અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Jnd-Ambaji-contro-.jpg?w=280&ar=16:9)
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
![એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ? એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Airlines.jpeg?w=280&ar=16:9)
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
![ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video](https://images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/PBR-Irrigation.jpg?w=280&ar=16:9)