Ahmedabad: વર્લ્ડ કપ માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર, પહેલી મેચ 5 ઓક્ટોબરે રમાશે, જુઓ Video

વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની અને પ્રથમ મેચ 5 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ ફાઈનલ સહિત કુલ 6 મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે વર્લ્ડ કપ મેચો માટેની પીચ અને પ્રેક્ટિસ પીચની માવજત કરાઈ રહી છે. નમો સ્ટેડિયમમાં એકસાથે 1.32 લાખ લોકો મેચ જોઈ શકે તેવી બેઠક વ્યવસ્થા છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Sep 28, 2023 | 6:17 PM

Ahmedabad : વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાનાર છે તો મોટાભાગની ટીમો ભારત પહોંચી ગઈ છે. ત્યારે દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે. વર્લ્ડ કપને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. મહત્વનું છે કે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની અને પ્રથમ મેચ 5 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો Breaking News : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે અમદાવાદના પ્રવાસે, વિવિધ વિકાસ કામોનું કરશે લોકાર્પણ, જાણો વિગત

14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ ફાઈનલ સહિત કુલ 6 મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે વર્લ્ડ કપ મેચો માટેની પીચ અને પ્રેક્ટિસ પીચની માવજત કરાઈ રહી છે. નમો સ્ટેડિયમમાં એક સાથે 1.32 લાખ લોકો મેચ જોઈ શકે તેવી બેઠક વ્યવસ્થા છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">