Monsoon 2023 : જામનગરમાં 6 ગામને જોડતા માર્ગ પર ભરાયા વરસાદી પાણી, વાહનચાલકોને હાલાકી, જુઓ Video

જામનગરના આમરા નજીક આવેલા 6 ગામને જોડતો માર્ગ ઠેર-ઠેર તૂટી ગયો છે. ડિસ્કો રોડ પર વરસાદી પાણી અને પારાવાર કીચડનું સામ્રાજ્ય જામે છે. આમરા પાસે પુલ બનતો હોવાથી ડાયવર્ઝન અપાતા સ્થિતિ અત્યંત વિકટ બને છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 9:05 AM

Jamnagar : જામનગરના આમરા નજીક આવેલા 6 ગામને જોડતો માર્ગ ઠેર-ઠેર તૂટી ગયો છે. રોડ પર વરસાદી પાણી અને પારાવાર કીચડનું સામ્રાજ્ય જામે છે. આમરા પાસે પુલ બનતો હોવાથી ડાયવર્ઝન અપાતા સ્થિતિ અત્યંત વિકટ બને છે. વરસાદી પાણી ઢીંચણ સુધીના ભરાતા રીક્ષા કે બાઈકને લઈ જવામાં મુશ્કેલી થાય છે.

આ પણ વાંચો : Jamnagar: જામનગરને ટીબી મુક્ત કરવા યોજાયો વર્કશોપ, TBના કેસમાં 40%નો નોંધાયો ઘટાડો

જો પાણી વધુ ભરાયા હોય અને કોઈ બીમાર થાય તો એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. રોજ અવર-જવર કરતા લોકો કે શાળાએ જતા બાળકોને તકલીફ પડે છે. આ રોડની તકલીફ મુદ્દે 6 ગામના લોકોએ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ સ્થાનિકોની સમસ્યા ઉકેલવામાં અધિકારીઓને જાણે રસ જ ન હોય તેવુ લાગી રહ્યુ છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">