Gujarati Video : નદીમાંથી કોથળામાં મળેલા મૃતદેહના કેસમાં પરિવારજનોમાં રોષ, આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી

મહીસાગર (Mahisagar) જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામે નદીમાંથી કોથળામાં મળેલા મૃતદેહના કેસમાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો ન્યાય માટે માગ કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 3:39 PM

મહીસાગર જિલ્લામાં નદીમાંથી યુવતીના મૃતદેહ મળવાનો કેસમાં યુવતીના પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આરોપીને સજા અને મૃતક યુવતીને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો છે. યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા થઇ હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. આરોપીને ઝડપી પાડવા પરિવારજનોએ માગ કરી છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામે નદીમાંથી કોથળામાં મળેલા મૃતદેહના કેસમાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં યુવતીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. પરિવારજનોએ જણાવ્યુ છે કે ન્યાય ન મળે ત્યા સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. સાથે જ મૃતક યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા થઇ હોવાનો પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.

આ સાથે જ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મહીસાગર કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જ્યાં સુધી આ કૃત્ય કરનાર આરોપી ન ઝડપાય ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહી સ્વીકારે તેવુ જણાવ્યુ છે. હાલ યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટોમ માટે લઇ જવામાં આવ્યો છે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">