Ahmedabad: જાણો શહેરમાં કેટલા ખાડા છે? રોડ રિપેરિંગ માટે કેટલા કરોડોનો ખર્ચ? અને AMC ના શું છે વાયદા!

વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો ત્યાં સુધીમાં શહેરમાં 16 હજાર જેટલા ખાડા પડી ચૂક્યા છે અને તેના પર થિંગડા પણ મારવામાં આવ્યા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 11:36 PM

AHMEDABAD : અમદાવાદ શહેરમાં બે દિવસથી વરસાદી ઝાપટાના પગલે રસ્તાની સ્થિતિ ખૂબ ખરાબ થઇ રહી છે…જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે ચઢી રહ્યા છે, તો ક્યાંક તો આખો રસ્તો જ ખરાબ થઇ ગયો છે.હવે જો અમદાવાદમાં રસ્તા અને ખાડાની સ્થિતિ પર વાત કરીએ તો, વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો ત્યાં સુધીમાં શહેરમાં 16 હજાર જેટલા ખાડા પડી ચૂક્યા છે અને તેના પર થિંગડા પણ મારવામાં આવ્યા છે અને આવી જ રીતે બીજા રાઉન્ડમાં 49 વોર્ડના 350 રોડ પર મરામત કરવામાં આવી છે.

બીજા રાઉન્ડમાં કુલ 90 કિલોમીટર જેટલો રોડ તૂટી ગયો, જેમાંથી અત્યાર સુધી 68.50 કિલોમીટર જેટલો રોડ રિપેર કરવામાં આવી ચૂક્યો છે. આ રિપેરિંગ પાછળ AMCએ 628 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ત્રીજા નોરતા પહેલા અમદાવાદ શહેરમાં રસ્તા પર એક પણ ખાડો નહીં હોય…આવું અમે નથી કહી રહ્યા, AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટનું આ નિવેદન છે. શહેરમાં રસ્તાની ખરાબ સ્થિતિને લઇને મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.આ બેઠકમાં સિટી ઇજનેર, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર, હાર્મોની હોટલના માલિક કાનજી મોકરિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

આ પણ વાંચો : શાળામાં કોરોના વિસ્ફોટ, એક સાથે 32 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યાં

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">