Cyclone Biporjoy ની અસર રૂપેણ બંદરે યથાવત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને ઘરમાં જ રહેવા સલાહ આપી, જુઓ Video
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિસ્તારની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ લોકોને કામ વિના બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.
Dwarka : ગુજરાતમાં Cyclone Biporjoy ની અસર રૂપેણ બંદરે યથાવત જોવા મળી રહી છે. તેમજ રૂપેણ બંદરે સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિસ્તારની મુલાકાત લઇને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ લોકોને કામ વિના બહાર ન નીકળવા અને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.
આ ઉપરાંત આજે Cyclone Biporjoyની અસર પૂર્ણ થતાં દ્વારકાધીશ મંદિરના દ્વાર ખૂલ્યા છે. 4 દિવસ બાદ જગત મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી છે. 2 દિવસ બાદ શિખર પર આવી ધજા બદલવામાં આવી હતી. દર્શનાર્થીઓ માટે ફરી મંદિર ખૂલ્યું છે. હર્ષ સંઘવી આ દરમ્યાન હજાર રહ્યા હતા. હર્ષ સંઘવીએ પુજા કરી હતી. જે બાદ આ ધજા ચડાવવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us
Latest Videos
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
