Gujarati Video: ઊંઝા APMCમાં ચાર દિવસ બાદ આખરે સમેટાઈ વેપારીઓની હડતાળ, સહકાર મંત્રીએ આપી ઘટતુ કરવાની બાંહેધરી

Mehsana: ઊંઝા APMCમાં વેપારીઓની હડતાળનો આખરે અંત આવ્યો છે. ચાર દિવસ બાદ વેપારીઓની હડતાળ સમેટાઈ છે. સહકાર મંત્રી જગદીશ પંચાલે કાયદાની મર્યાદામાં રહી ઘટતુ કરવાની બાંહેધરી આપતા વેપારીઓએ હડતાળ સમેટી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 8:40 PM

Mehsana: ગુજરાતના સૌથી મોટા માર્કેટ યાર્ડ એવા ઊંઝા એપીએમસીમાં ચાર દિવસથી ચાલી રહેલી વેપારીઓની હડતાળનો આખરે અંત આવ્યો છે. ચાર દિવસે વેપારીઓએ હડતાળ સમેટી છે. સહકાર મંત્રી જગદીશ પંચાલે કાયદાની મર્યાદામાં રહી યોગ્ય કરવાની બાંહેધરી આપતા વેપારીઓએ સર્વાનુમતે હડતાળ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે 133 દુકાન માલિકી હક્ક મુદ્દે વેપારીઓ હડતાળ પર હતા.

આ પણ વાંચો : Mehsana : ઊંઝા APMCમાં વેપારીઓની હડતાળ મુદ્દે પૂર્વ વાઈસ ચેરમેન અને પૂર્વ સેક્રેટરી સામસામે, એકબીજા પર લગાવ્યા ગંભીર આક્ષેપ

સહકાર મંત્રી સાથેની મુલાકાત બાદ વેપારીઓ હડતાળ સમેટવા તૈયાર થયા

આ મામલે શુક્રવારે સહકાર મંત્રી જગદીશ પંચાલે વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલ સાથે મળીને ચર્ચા કરી હતી. સહકાર મંત્રીએ વેપારીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાશે તેવી બાંહેધરી આપતા આખરે APMC બેઠક કરીને વેપારીઓએ હડતાળ સમેટવા માટે તૈયારી બતાવી હતી.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">