Gujarati Video : MS યુનિવર્સિટીમા હિન્દુ દેવી દેવતાના વિવાદાસ્પદ ચિત્રોમા સપડાયેલા વિધાર્થી કુંદનને હાઈકોર્ટેની મોટી રાહત, જુઓ Video મા અપડેટસ

MSU દ્વારા વિદ્યાર્થીને હાંકી કાઢવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે રદ્દ કર્યો છે. હાઈકોર્ટે યુનિવર્સિટીના આદેશને ગેરકાયદેસર ઠેરાવ્યો છે. અને વિદ્યાર્થીને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ જારી રાખવા આદેશ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 9:19 AM

વડોદરાની MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દુ દેવી દેવતાના વિવાદાસ્પદ ચિત્રોના વિવાદમાં સંપડાયેલા વિધાર્થી કુંદનને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. MSU દ્વારા વિદ્યાર્થીને હાંકી કાઢવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે રદ્દ કર્યો છે. હાઈકોર્ટે યુનિવર્સિટીના આદેશને ગેરકાયદેસર ઠેરાવ્યો છે. અને વિદ્યાર્થીને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ જારી રાખવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો : Gujarati Video : વડોદરામાં કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી ! શહેરના તળાવો પર જળકુંભીની ચાદર, જુઓ VIDEO

હિન્દુ દેવી દેવતાના અપમાનજનક ચિત્રોને લઈને ભારે વિવાદ થવાથી યુનિવર્સિટીમાં  સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં કુંદને ફાઇન આર્ટસ ફેકલ્ટીમાંથી રસ્ટીકેટ કરવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડિન સહિત જવાબદારોને યુનિવર્સિટી દ્વારા શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.

આ અગાઉ પણ બિભત્સ ચિત્રોના મામલે ફાઈન આર્ટસ ફેકલ્ટી પણ વિવાદમાં આવી હતી. 2006, 2008, 2017, 2018માં ફાઈન આર્ટસ ફેકલ્ટી વિવાદમા આવી હતી. ત્યારે હવે સમગ્ર મામલે સત્ય શોધક સમિતિએ તપાસ શરૂ કરી હતી. જે અંતર્ગત સત્ય શોધક સમિતિએ ફાઈન આર્ટ્સ ફેકલ્ટીની મુલાકાત લીધી. કમિટીએ પોસ્ટર્સની પણ તપાસ કરી. તપાસ દરમિયાન કમિટીએ વિવિધ ફેકલ્ટીના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ફરિયાદીની પણ પૂછપરછ કરી હતી. આ અંગે કમિટીના કન્વીનરે જણાવ્યું કે તપાસ કર્યા બાદ તેનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપવામાં આવશે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">