Rajkot : મહારાષ્ટ્રમાં પૂરના કારણે અટવાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ આખરે ગુજરાત આવવા રવાના, જુઓ Video
મહારાષ્ટ્રના પનવેલમાં પૂરને કારણે ટ્રેન અટકી પડતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. ટ્રેન આગળ વધી શકી નહીં, કલાકો વિત્યા બાદ પણ કોઈ રસ્તો મળ્યો નહીં. વિદ્યાર્થીઓ કલાકો સુધી ભૂખ્યા અને તરસ્યા હતા. ત્યારે આ મામલે શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરીને મદદ માગી હતી. જો કે, ટ્રેનની અડચણ દૂર થતાં આખરે આ વિદ્યાર્થીઓ સલામત ગુજરાત આવવા નીકળી શક્યા છે.
મહારાષ્ટ્રમાં પૂરના (Flood) કારણે અટવાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ આખરે ગુજરાત આવવા સલામત રવાના થઈ ગયા છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીના 80 વિદ્યાર્થીઓ કેરળના પ્રવાસે ગયા હતા. જ્યાંથી પરત ફરતાં મહારાષ્ટ્રના પનવેલમાં પૂરને કારણે ટ્રેન અટકી પડતા વિદ્યાર્થીઓ અટવાયા હતા.
ટ્રેન આગળ વધી શકી નહીં, કલાકો વિત્યા બાદ પણ કોઈ રસ્તો મળ્યો નહીં. વિદ્યાર્થીઓ કલાકો સુધી ભૂખ્યા અને તરસ્યા હતા. ત્યારે આ મામલે શક્તિસિંહ ગોહિલે પણ ટ્વીટ કરીને મદદ માગી હતી. જો કે, ટ્રેનની અડચણ દૂર થતાં આખરે આ વિદ્યાર્થીઓ સલામત ગુજરાત આવવા નીકળી શક્યા છે.
Published on: Oct 01, 2023 11:26 PM
Follow Us
Latest Videos
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
