Gujarat High Court: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના ગાદી વિવાદનો કેસ, આજે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાશે વધુ સુનાવણી

હરિધામ સોખડા (Sokhda Haridham) વિવાદ કેસમાં હાઇકોર્ટ આજે મહત્વના નિર્દેશ આપી શકે છે. ગાદી વિવાદ કેસની હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. અગાઉ હાઇકોર્ટે પ્રબોધ સ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામીને સમાધાનકારી વલણ અપનાવીને, વિવાદનો અંત લાવવા ટકોર કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 10:59 AM

Vadodara: હરિધામ સોખડા (Sokhda Haridham) વિવાદ કેસમાં હાઇકોર્ટ (Gujarat High Court) આજે મહત્વના નિર્દેશ આપી શકે છે. ગાદી વિવાદ કેસની હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. અગાઉ હાઇકોર્ટે પ્રબોધ સ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામીને સમાધાનકારી વલણ અપનાવીને, વિવાદનો અંત લાવવા ટકોર કરી હતી. અને હાઇકોર્ટના વકીલોની ટીમોએ બંને પક્ષોના સંતો સાથે મુલાકાત કરીને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે વિવાદનો અંત ન આવતા હવે આજે હાઇકોર્ટ અંતિમ ફેંસલો કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. મહત્વનું છે કે, પ્રબોધ સ્વામી જૂથના સંતોને મંદિરમાં ગોંધી રાખવા મુદ્દે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં આજે વધુ સુનાવણી હાથ ધરાશે.

હાઇકોર્ટ સોખડા સ્વામિનારાયણ મંદિર ગાદી વિવાદ કેસમાં શું નિર્દેશ કે ફેંસલો આપે છે તેના પર સૌ હરિભક્તોની મીટ મંડાઇ છે. જોકે અહીં સવાલ એ પણ સર્જાય છે કે, હાઇકોર્ટ જે પણ કોઇ ફેંસલો આપે. શું આ ફેંસલો બંને પક્ષો ગ્રાહ્ય રાખશે. શું હાઇકોર્ટના નિર્દેશનો બંને પક્ષો સ્વીકાર કરશે કે, પછી ગાદી વિવાદ બરકરાર રહેશે..?

આ પણ વાંચો: Gir Somnath: 4.0ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા

આ પણ વાંચો: ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">