રાજ્યમાં વરસાદ ખેંચાતા વીજળીની માંગમાં વધારો, ખેડૂતોની માંગ પર સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે : ઉર્જા મંત્રી કનુ દેસાઈ, જુઓ Video

વીજળીના કાપને લઈ ખેડૂતો પરેશાન છે. જેને લઈ વલસાડના ખેડૂતો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ સરકારને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવા માંગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 12:00 AM

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો (Farmers) ચિંતિત થયા છે. લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે ખેડૂતો પાક બચાવવા માટે સિંચાઈ તરફ વળ્યા છે, પરંતુ વીજળીના કાપને લઈ ખેડૂતો પરેશાન છે. જેને લઈ વલસાડના ખેડૂતો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ સરકારને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવા માંગ કરી છે.

આ પણ વાંચો Valsad: વલસાડમાં નકલી જ્યોતિષે ગુપ્ત ધનની લાલચ બતાવી 85 લાખ પડાવી લીધા, પોલીસે કરી ધરપકડ, જુઓ Video

ખેડૂતોની આ માંગને લઈ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની માંગ પર સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે. સરકાર એના માટે ચિંતિત છે અને એની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

વલસાડ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">