લો બોલો! વધતા જતા કોરોના વચ્ચે અમદાવાદમાં આ થીમ પર યોજાશે ફ્લાવર શો, કરોડોનો કર્યો છે ખર્ચ, જાણો વધુ

કોરોનાકાળમાં ફ્લાવર શોમાં અલગ અલગ થીમ જોવા મળશે. ખાસ કરીને વધતા જતા કોરોના વચ્ચે યોજાતા આ મેળાવડાની થીમ આરોગ્ય અને કોરોના પણ હશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 7:00 AM

અમદાવાદમાં (Ahmedabad) 8 જાન્યુઆરીથી ફ્લાવર શોની (Flower show) શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે આ ફ્લાવર શોમાં AMC દ્વારા 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમજ 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજાશે. કોરોનાકાળમાં (Corona) ફ્લાવર શોમાં અલગ અલગ થીમ જોવા મળશે. ત્યારે જો આ થીમની વાત કરીએ તો, આરોગ્ય અને કોરોના થીમ પર યોજાશે ફલાવર શો. તેમજ આયુર્વેદ અને આરોગ્યની માહિતી આપતા 15 સકલ્પચર બનાવાશે.

શું છે ફ્લાવર શોમાં વ્યવસ્થા?

આ ફ્લાવર શોમાં 10 સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. 150 થી વધુ જાતના 7 લાખ ફૂલો લગાવવામાં આવશે. ફલાવર શોમાં પ્રતિ કલાક 400 લોકોને પ્રવેશ અપાશે. તેમજ સોમવારથી શુક્રવાર સુધી બાળકો માટે 30 રૂપિયા અને મોટા લોકો માટે 50 રૂપિયા ટિકિટ રહેશે. જ્યારે શનિવાર અને રવિવારે બાળકો માટે 50 રૂપિયા અને મોટા લોકો માટે 100 રૂપિયા ટિકિટ રહેશે.

શોમાંથી ફૂડ કોર્ટની બાદબાકી

તો કોરોનાને પગલે ફલાવર શોમાં ફૂડ કોર્ટની બાદબાકી કરવામાં આવી છે. જેથી ઝડપથી લોકો ફલાવર શો જોઈ બહાર નીકળી જશે. સાબરમતી નદી કિનારે યોજાતો ફ્લાવર શોમાં એક જ છત નીચે દેશ વિદેશનાં રંગબેરંગી ફૂલો જોવા મળશે. જાહેર છે કે કોરોનાના આ વિસ્ફોટ વચ્ચે, તંત્રની ફ્લાવર શો યોજવાની જીદ કઈ હદે યોગ્ય છે એતો સમય જ બતાવશે.

 

આ પણ વાંચો: કોરોના વિસ્ફોટ બાદ માસ્ક ન પહેરનાર સામે AMC ની લાલ આંખ, આટલા લોકો પાસેથી ઉઘરાવ્યો લાખોનો દંડ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 02 જાન્યુઆરી: નોકરી કરતા લોકો પર કામ વધારે રહેશે, વેપારની દૃષ્ટિએ સમય અનુકૂળ

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">