કોવિડે AMCની કમર તોડી નાખી : મેયરે કહ્યું અમદાવાદ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી

AMCએ જે કોન્ટ્રાક્ટર્સને વિવિધ કામોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટર્સને 200 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની પણ બાકી હોવાનું મેયરે સ્વીકાર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 6:44 AM

AHMEDABAD : અમદાવાદ મહાનગરપાલિકા(AMC)ની આર્થિક સ્થિતિ નબળી છે. આ વાત શહેરના પ્રથમ નાગરિક એવા મેયરે સ્વીકારી છે.. મેયરનું કહેવું છે કે કોરોના કાળ દરમિયાન લોકો પાછળ દવાનો ખર્ચ, હોસ્પિટલ્સમાં વિવિધ સુવિધાઓ, રસીકરણનો ખર્ચ સહિતના ભારણને કારણે મનપાની તિજોરી ખાલી થઈ ગઈ છે. બીજી તરફ મનપાએ જે કોન્ટ્રાક્ટર્સને વિવિધ કામોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટર્સને 200 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની પણ બાકી હોવાનું મેયરે સ્વીકાર્યું છે.જો કે તબક્કાવાર મહાનગરપાલિકા આ નાણા કોન્ટ્રાક્ટરને ચૂકવી દેશે તેવી પણ બાંહેધરી મેયરે આપી.

તો બીજી તરફ વિરોધપક્ષે આક્ષેપો કર્યા કે ભ્રષ્ટ શાસનને કારણે મનપાની તિજોરી ખાલી થઈ છે. બીજી તરફ મનપાએ જે કોન્ટ્રાક્ટર્સને કામ સોંપ્યા છે તે કોન્ટ્રાક્ટર્સ પણ યોગ્ય કામ નહીં કરતા હોવાના આક્ષેપ વિરોધપક્ષે કર્યા.

આ પણ વાંચો : ભારતની અધ્યક્ષતામાં BRICS દેશોની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત, આવતા વર્ષે ચીન સંભાળશે કમાન

આ પણ વાંચો : Bhakti: ગુરુવારનું આ સાંઈવ્રત જીવનના સઘળા કષ્ટોથી અપાવી દેશે મુક્તિ, જાણો વ્રતની સરળ વિધિ

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">