Junagadh: દત્તાત્રેય ચરણપાદુકા પર હુમલા કેસમાં ખુલાસો, વિવાદ કરનારા મધ્યપ્રદેશના હોવાનું પ્રાથમિક તારણ, શિખરના પૂજારી અને સુરક્ષાકર્મીઓના લેવાશે નિવેદન-Video

Junagadh: જુનાગઢમાં ચરણપાદુકા પર હુમલા કેસમાં ખૂલાસો થયો છે. હુમલો કરનાર સંઘ જબલપુરનો હોવાનુ સામે આવ્યુ છે. વિવાદ કરનાર સંઘે તેમને દર્શન ન કરવા દેવાનો આક્ષેપ કર્યો છે. આ તરફ સંત સમાજે આ હુમલાની આકરી નીંદા કરી છે અને ચરણપાદુકા પરના હુમલાને સનાતન પર હુમલો ગણાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 11:25 PM

Junagadh:  જુનાગઢમાં દત્તાત્રેય ચરણપાદુકા વિવાદ કેસમાં ખુલાસો થયો છે. તપાસમાં જૈન દિગમ્બર સંઘ મધ્યપ્રદેશના જબલપુરનો હોવાનું સામે આવ્યું છે. પોલીસનું કહેવું છે કે, બંને પક્ષો દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ અરજી કરાઈ છે. જેમાં વિવાદ કરનાર સંઘે તેમને દર્શન ન કરવા દેવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ સમગ્ર મુદ્દે જૈન સંઘ પર હુમલો કરવો અને હોબાળો મચાવવાનો આરોપ છે.

દત્તાત્રેય મંદિરના સેવકનો આરોપ છે કે જૈન સંઘના 200 લોકોના ટોળાએ મંદિર પરિસરમાં સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો. પોલીસ દ્રારા શિખરના પૂજારી અને તે સમયે હાજર સુરક્ષાકર્મીઓના નિવેદન લેવાશે.

આ પણ વાંચો : Gujarati Video: દત્તાત્રેય ચરણપાદુકા વિવાદ કેસમાં ભવનાથ પોલીસ શિખર ખાતે પહોંચી, સંતોએ કહ્યું પાદુકાનુ નહીં સનાતનનું અપમાન

આ તરફ સંત સમાજે હુમલાને વખોડ્યો છે. ખાખી મઢીના સુખરામ બાપુએ સમગ્ર ઘટનાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યુ કે આ પ્રકારે છાશવારે હિંદુ દેવી-દેવતાઓના અપમાન બંધ થવા જોઈએ. સાથે જ તેમણે સનાતન ધર્મના સંતોને વિરોધ નોંધાવવા આહ્વાન કર્યુ છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">