પ્રબોધસ્વામીના ગુણગાન ગાવામાં શિષ્યો ભાન ભૂલ્યાં? સાંભળો શું કહી નાખ્યું સર્વમંગલ સ્વામીએ

જંબુસરની સભામાં સર્વમંગલ સ્વામીએ આપેલા નિવેદન પર અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા કે, શું પ્રબોધસ્વામી સ્વામિનારાયણ ભગવાન કરતા પણ મોટા થઈ ગયા ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 9:57 AM

ભરૂચ(Bharuch)ના જંબુસરમાં યોજાયેલી સભામાં પ્રબોધસ્વામીના ગુણગાન ગાવામાં શિષ્યો ભાન ભૂલ્યાં છે… પ્રબોધસ્વામીને મોટા દર્શાવવાની લ્હાયમાં સર્વમંગલ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું અપમાન કર્યું હતું..સર્વમંગલ સ્વામીએ કહ્યુ કે શ્રીજી મહારાજે પ્રબોધસ્વામીને પ્રાર્થના કરી હશે કે, અમારી સભા ખુલ્લામાં છે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વરસાદ પાડતા નહીં”. આ નિવેદન બાદ વિવાદ ઉભો થઇ રહ્યો છે. સ્વામીજીને મોટા બતાવવાની લ્હાયમાં આવા નિવેદનોની ટીકા થઇ રહી છે. જંબુસર ખાતેની સભાનો આ વિડીયો વાઇરલ થયો છે. આ સભામાં પ્રબોધ સ્વામીના શિષ્ય સર્વમંગલ સ્વામીએ ત્યાંસુધી કહી નાખ્યું કે સભામાં વરસાદ ન પડે તે માટે શ્રીજી મહારાજે પ્રબોધસ્વામીને પ્રાર્થના કરી હશે.

જૂનના છેલ્લા સપ્તાહમાં યોજાયેલી જંબુસરની સભામાં સર્વમંગલ સ્વામીએ આપેલા નિવેદન પર અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા કે, શું પ્રબોધસ્વામી સ્વામિનારાયણ ભગવાન કરતા પણ મોટા થઈ ગયા ? શિષ્યો શા માટે પ્રબોધસ્વામીને ભગવાન કરતા મોટા ગણાવે છે ? ભક્તોને આવી રીતે શા માટે ભરમાવવામાં આવે છે ? તેવા સવાલો ઘેરાયા હતા

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">