Gujarati Video : અંબાજી પ્રસાદનો મુદ્દો વિધાનસભામાં ગૂંજ્યો, ચર્ચા માટે MLA કાંતિ ખરાડીએ માગ્યો સમય

કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ચીકીના પ્રસાદ અંગે નારાજગી વ્યક્ત કરી અને વિધાનસભામાં નિયમ 116 હેઠળ ચર્ચા માટે સમય માગ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 1:55 PM

Gandhinagar : અંબાજી મંદિર પ્રસાદ મુદ્દો હવે વિધાનસભામાં પહોંચ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ચીકીના પ્રસાદ અંગે નારાજગી વ્યક્ત કરી અને વિધાનસભામાં નિયમ 116 હેઠળ ચર્ચા માટે સમય માગ્યો. કાંતિ ખરાડીએ નોટિસ દાખલ કરી. આથી અધ્યક્ષ સંબંધિત મંત્રી સાથે ચર્ચા કરી વિધાનસભામા ચર્ચા માટે નિર્ણય કરશે.

માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ બદલી ચીકી કરાઈ : ખરાડી

ખરાડીએ જણાવ્યુ હતુ કે,માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ બદલી ચીકી કરાઈ છે. મંદિર પ્રસાશને પ્રસાદ અંગે મનસ્વી નિર્ણય લીધો. એક ધારાસભ્ય તરીકે હું માનું છું કે મોહનથાળ ચાલુ રાખવો જોઈએ. તો વધુમાં કહ્યું કે, મંદિરમાં 21 સભ્યો ની કમિટી હોવી જોઈએ પરંતુ હાલ 7 સરકારી અધિકારીઓ કમિટી માં છે અને મનસ્વી નિર્ણય લે છે. મોહનથાળ માં ક્વોલિટી સુધારી ને ચાલુ રાખવો જોઈએ.

અંબાજીમાં છેલ્લા બે ત્રણ દિવસથી પ્રસાદને લઈને વિવાદ વણસ્યો છે, ત્યારે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ CM ભૂપેન્દ્ર પટેલને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલતી પરંપરા ચાલુ રજુઆત કરવામાં આવી છે.

Follow Us:
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
ગોત્રીમાં બિલ્ડર દંપતીએ 160થી લોકોને ઠગ્યા
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
g clip-path="url(#clip0_868_265)">