Kheda : મા ખોડિયારનું અપમાન કરનાર વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આખરે માફી માગવી પડી, જુઓ Video

આ ઉપરાંત બ્રહ્મસ્વરૂપ સ્વામીએ એ પણ ખાતરી આપી હતી કે, ફરી વખત આનું પુનરાવર્તન નહીં થાય. મહત્વનું છે કે, તેમણે એક કાર્યક્રમમાં ખોડિયાર માતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ વિવાદ ઉભો થયો હતો. ત્યારે માટેલ ખોડિયાર ધામના પૂજારીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની માફી બાદ વિવાદ પૂર્ણ થયાનું જણાવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 5:21 PM

Kheda : મા ખોડિયારનું અપમાન કરનાર વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ (Brahmaswarup Swami) આખરે નમવું પડ્યું અને તેમણે માફી માગવી પડી છે. વિવાદિત નિવેદન બાદ બ્રહ્મસ્વરૂપનો જોરદાર વિરોધ થયો હતો. વિરોધને જોતા હવે તેમણે માફી માગી છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માગતા કહ્યુ કે, તેમનો આશય કોઇની ધાર્મિક લાગણી કે માન્યતાનો ખંડન કરવાનો નહોતો, છતાં આ નિવેદનથી કોઇની લાગણી દુભાઇ હોય તો માફી માગું છું.

આ પણ વાંચો Breaking News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં થયો બે જૂથ વચ્ચે પથ્થરમારો, DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે

આ ઉપરાંત બ્રહ્મસ્વરૂપ સ્વામીએ એ પણ ખાતરી આપી હતી કે, ફરી વખત આનું પુનરાવર્તન નહીં થાય. મહત્વનું છે કે, તેમણે એક કાર્યક્રમમાં ખોડિયાર માતા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ વિવાદ ઉભો થયો હતો. ત્યારે માટેલ ખોડિયાર ધામના પૂજારીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની માફી બાદ વિવાદ પૂર્ણ થયાનું જણાવ્યું છે. ચેતનબાપુએ કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેની ખાતરી આપી છે. તેથી ભક્તોનો રોષ પણ શમ્યો છે.

 ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
23 સપ્ટેમ્બરથી અંબાજી મેળાનો થશે પ્રારંભ, તંત્ર એક્શનમાં
23 સપ્ટેમ્બરથી અંબાજી મેળાનો થશે પ્રારંભ, તંત્ર એક્શનમાં
સ્નાતકોને આઈટી ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
સ્નાતકોને આઈટી ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
અંબાલાલ પટેલે વ્યક્ત કરી વાવાઝોડાની આગાહી, 12 ઓક્ટો સુધીમા ત્રાટકી શકે
અંબાલાલ પટેલે વ્યક્ત કરી વાવાઝોડાની આગાહી, 12 ઓક્ટો સુધીમા ત્રાટકી શકે
ડૉક્ટર સાથે મારામારી કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું
ડૉક્ટર સાથે મારામારી કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મનપા ચિંતિત
રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, મનપા ચિંતિત