9 Sep 2023

વડતાલ સ્વામિનારયણ મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાઈ

સ્વામીનારાયણ સંતોએ જન્માષ્ટમીની ઉજવણી કરી

સોનાના પારણામાં લાલજીને પધરાવી આરતી ઉતારી

ભક્તો તથા મંદિરના વિદ્યાર્થીઓએ રાસની રમઝટ બોલાવી હતી 

જન્માષ્ટમીના પર્વ પર હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યાં

સ્વામીનારાયણ સંતો અને ભક્તોએ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી

લક્ષ્મીનારાયણને થાઈલેન્ડના એથોરીયમ ફૂલોથી શણગારવામાં આવ્યો

હરિભક્તોએ પંચાજીરીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી

ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે આ દાળ