ભરૂચ : અંતિમ વિડીયો બનાવી આત્મહત્યાના મામલામાં પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરાઈ, જુઓ વિડીયો

ભરૂચ : બુધવારે ભરૂચના અશ્વિન ચૌહાણ નામના વ્યક્તિએ પોતાનો અંતિમ વિડીયો બનાવી બિલ્ડીંગના આઠમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.મૃતકના ભાઈ વિજય ચૌહાણે મામલે અકસ્માત મોટ નોંધ નહીં પણ FIR દાખલ કરી તપાસ આગળ ધપાવવા માંગ કરી છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2023 | 9:49 AM

ભરૂચ : બુધવારે ભરૂચના અશ્વિન ચૌહાણ નામના વ્યક્તિએ પોતાનો અંતિમ વિડીયો બનાવી બિલ્ડીંગના આઠમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

ઘટના બાદ મૃતકના ભાઈ વિજય ચૌહાણે મામલે અકસ્માત મોટ નોંધ નહીં પણ FIR દાખલ કરી તપાસ આગળ ધપાવવા માંગ કરી છે. મૃતક અશ્વિન ચૌહાણના પત્ની, સાસુ અને સસરા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

વિજય ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે મિલ્કત પચાવી પાડવા કાવતરાં રચાયા હતા જેમાં હતાશ થયેલા અશ્વિન ચૌહાણે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે અશ્વિન ચૌહાણના અંતિમ વિડીયો મેળવી તપાસ આગળ ધપાવી છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">