Ahmedabad : પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર સામે હવે AMC ની તવાઈ, એક જ દિવસમાં 26530 જેટલી મિલકતો સિલ કરાઈ, જુઓ VIDEO

કોર્પોરેશન દ્વારા એક જ દિવસમાં 26530 જેટલી મિલકતો સિલ કરવામાં આવી છે. મેગા સિલિંગ ઝુંબેશમાં સૌથી વધારે પુર્વ ઝોનમાં 10540 મિલકતો સિલ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 1:45 PM

પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર સામે હવે AMC એ કડકાઈ દાખવી છે. કરોડોની બાકી રકમ વસુલવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા મેગા સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા એક જ દિવસમાં 26530 જેટલી મિલકતો સિલ કરવામાં આવી છે. મેગા સિલિંગ ઝુંબેશમાં સૌથી વધારે પુર્વ ઝોનમાં 10540 મિલકતો સિલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ આ મેગા સિલિંગ ઝુંબેશ યથાવત રહેશે.

આગામી દિવસોમાં હજુ આ મેગા સિલિંગ ઝુંબેશ રહેશે યથાવત

કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ કરદાતાઓના કોમર્શિયલ એકમોને ખંભાતી તાળા મારવાની ઝુંબેશ હાથ ધરાશે, જે અંતર્ગત અંદાજે પાંચ હજાર એકમને તંત્ર સીલ મારશે. તો આ તરફ તંત્રની મેગા સીલિંગ ઝુંબેશથી ડિફોલ્ટર્સ દોડતા થઈ ગયા છે અને પોતાની ઓફિસ, દુકાન કે ગોડાઉનને લાગેલાં તાળાં ખોલાવવા માટે પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ ભરપાઈ કરવાથી મ્યુનિ. તિજોરી આવકથી છલકાઈ રહી છે.

આપને જણાવી દઈએ કે,વન-ટાઈમ સેટલમેન્ટ યોજના અને મેગા સીલિંગ ઝુંબેશથી પ્રોપર્ટી ટેક્સની આવકમાં 19.57 ટકાની ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે. ગત વર્ષતંત્રને 985.85 કરોડની આવક થઈ હતી, જેમાં આટલા સમયગાળામાં 192.98 કરોડનો વધારો નોંધાયો છે.

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">