Surat: અલ્પેશ કથીરીયાએ ભાજપમાં જોડાવા મુદ્દે કરી સ્પષ્ટતા, કહ્યું ‘ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા’

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે રાજ્યમાં જોડતોડનું રાજકારણ ચરમસીમા પર છે. જેમાં પણ હાલ વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 5:01 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તે પહેલા વિવિધ રાજકીય પક્ષોમાં આગેવાનોના જોડાવાના સમાચાર આવતા રહે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે રાજ્યમાં જોડતોડનું રાજકારણ ચરમસીમા પર છે. જેમાં પણ હાલ વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા (Alpesh kathiriya) ભાજપમાં (BJP) જોડાય તેવી અટકળો તેજ થઈ હતી. જો કે કથીરીયાએ ભાજપમાં જોડાવવા અંગે સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે પોતાના ભાજપમાં જોડાવવાની વાતને માત્ર અફવા ગણાવી છે.

અલ્પેશ કથીરિયાની સ્પષ્ટતા

PASS કન્વીનર અલ્પેશ કથીરીયાએ ભાજપમાં જોડાવવાના મુદ્દે સ્પષ્ટતા કરી છે. કથીરીયાએ કહ્યું કે ભાજપમાં જોડાવવાની વાત માત્ર અફવા છે, તેમાં કોઈ તથ્ય નથી, સરકાર પહેલા પાટીદારો પરના કેસ પરત ખેંચે પછી કોઈ નિર્ણય લેશું, પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા લોકોના પરિજનોને સરકાર નોકરી આપે તેવી માગ છે. આ અંગે ખોડલધામ આવી રહેલા PM મોદીને સમાજના આગેવાનો રજૂઆત કરશે અને PM સાથેની મિટિંગ બાદ આગેવાનો કહેશે તે પ્રમાણે નિર્ણય લેશું.”

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના પાટીદાર આંદોલનના ચહેરા રહેલા હાર્દિક પટેલ કોંગ્રસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. જેમાં ભાજપને ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસરના લીધે બેઠકોમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે ભાજપે આ વર્ષે પાટીદાર વોટબેંકને અંકે કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જેના પગલે સુરતના પાટીદારોને રીઝવવા માટે અલ્પેશ કથીરિયાને ભાજપમાં સામેલ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું હતુ.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">