સુરતથી વૈષ્ણોદેવી દર્શનાર્થે ગયેલા 1600થી વધુ યાત્રિકો ફસાયા, ખેડૂત આંદોલનના લીધે ટ્રેનો રદ

મહત્વનું છે કે સુરતથી 1600થી વધારે યાત્રિકો ખાસ ટ્રેન મારફતે દર્શનાર્થે ગયા હતા. પરંતુ પંજાબ પાસે કેટલાક ખેડૂતોએ ટ્રેનો બંધ કરાવી છે.. ટ્રેનો રદ થવાના કારણે પ્રવાસીઓ અટવાઇ પડ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 10:45 PM

સુરતથી(Surat) વૈષ્ણોદેવી(Vaishnodevi) દર્શનાર્થે ગયેલા 1600થી વધુ યાત્રિકો( pilgrims)ફસાયા છે. જેમાં કટરા(Katara) પાસે ટ્રેનો(Train)રદ થતા લોકો ફસાયા છે. ખેડૂત આંદોલનને કારણે ટ્રેન રદ્દ કરવામાં આવી છે.. જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે. આ લોકો તંત્ર પાસે મદદની માંગ કરી છે.

મહત્વનું છે કે સુરતથી 1600થી વધારે યાત્રિકો ખાસ ટ્રેન મારફતે દર્શનાર્થે ગયા હતા. પરંતુ પંજાબ પાસે કેટલાક ખેડૂતોએ ટ્રેનો બંધ કરાવી છે.. ટ્રેનો રદ થવાના કારણે પ્રવાસીઓ અટવાઇ પડ્યા છે.

આ પણ  વાંચો : VADODARA : પાટીદાર આંદોલનમાં થયેલા કેસ અંગે નરેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો : ગુજરાતમાં ઉજવવામાં આવશે નદી મહોત્સવ, સાબરમતી, તાપી અને નર્મદા નદીના તટ પર કાર્યક્રમોનું આયોજન

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">