Bhakti : શા માટે કપાયેલી હોય છે સાપની જીભ? જાણો હિન્દુ પુરાણનું આ રહસ્ય!
Bhakti : આપણે બધા જાણીએ છીએ કે સાપમાં જોવા અને સાંભળવાની શક્તિ ઓછી હોય છે. સાપ તેની જીભનો ઉપયોગ જોવા અને સાંભળવા માટે કરે છે. આ ઉપરાંત સાપ આસપાસના વાતાવરણને જાણવા અને સુંઘવા માટે પણ જીભનો ઉપયોગ કરે છે.
Bhakti : આપણે બધા જાણીએ છીએ કે સાપમાં જોવા અને સાંભળવાની શક્તિ ઓછી હોય છે. સાપ તેની જીભનો ઉપયોગ જોવા અને સાંભળવા માટે કરે છે. આ ઉપરાંત સાપ આસપાસના વાતાવરણને જાણવા અને સુંઘવા માટે પણ જીભનો ઉપયોગ કરે છે.
હવે એવો સવાલ થાય છે કે તેમની જીભ શા માટે કપાયેલી હોય છે?
આ પ્રશ્નનો સરળ જવાબ એ છે કે કપાયેલી જીભ હોવાથી સાપ સરળતાથી શિકાર પકડી શકે છે.
પરંતુ હિન્દુ પૌરાણિક કથા અનુસાર, સાપની કપાયેલી જીભનું બીજું એક કારણ છે. તો, ચાલો જાણીએ પૌરાણિક કથા અનુસાર સાપની જીભ શા માટે કપાયેલી હોય છે?
આગળની કથા જુઓ આ વીડિયોમાં
આ કથા પણ જુઓ : Bhakti : ગુરુ ગોરખનાથજી અને બે કબૂતરની કથા, પ્રેમથી મોટી કોઈ સંપત્તિ નથી, જાણો રોચક કથા
Latest Videos
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું