Bhakti : ગુરુ ગોરખનાથજી અને બે કબૂતરની કથા, પ્રેમથી મોટી કોઈ સંપત્તિ નથી, જાણો રોચક કથા

Bhakti : આજે અમે તમને ગુરુ ગોરખનાથ અને બે કબૂતરની કથા કહેવા જઈ રહ્યા છીએ. ભારત એ પવિત્ર ભૂમિ છે કે, જ્યાં કળિયુગમાં પણ બે મહાન સંતોનો જન્મ થયો હતો. એક છે આદિ શંકરાચાર્ય અને બીજા છે ગુરુ ગોરખનાથ.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Mar 09, 2021 | 8:44 AM

Bhakti : આજે અમે તમને ગુરુ ગોરખનાથ અને બે કબૂતરની કથા કહેવા જઈ રહ્યા છીએ. ભારત એ પવિત્ર ભૂમિ છે કે, જ્યાં કળિયુગમાં પણ બે મહાન સંતોનો જન્મ થયો હતો. એક છે આદિ શંકરાચાર્ય અને બીજા છે ગુરુ ગોરખનાથ.

આ બંને સંતને કારણે જ ભારતમાં ધર્મ અને સંસ્કૃતિ ફરીથી સ્થાપિત થયા હતા. ગુરુ ગોરખનાથે નાથ સંપ્રદાયને સંગઠિત કરવાનું કામ કર્યું હતું. આ કારણથી જ ગોરખનાથજી મહારાજને નાથ સંપ્રદાયના જન્મ દાતા પણ કહેવામાં આવે છે.

ગોરખનાથજીના ગુરુ મચ્છેન્દ્રનાથજી હતા, જેમણે તેમને દીક્ષા આપી હતી. ગુરુ ગોરખનાથજીના ઘણા શિષ્યો હતા, પરંતુ તેમના સૌથી પ્રિય શિષ્ય ઓઘડનાથ હતા. ઓઘડનાથ તેમના ગુરુને વારંવાર પ્રશ્નો પૂછતા હતા અને ગોરખનાથજી તેમના પ્રશ્નનો ઉત્તર કોઈ કથા દ્વારા આપતા હતા.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ જુઓ : Bhakti : મહાભારતના મહારથી કર્ણને શ્રાપ કોણે અને કેમ આપ્યો હતો ? રોચક કથા જાણવા વાંચો આ પોસ્ટ

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">