દસ મહાવિદ્યાના આ મંત્રનો કરશો જાપ, તો જીવનના સઘળા કષ્ટ થઈ જશે સમાપ્ત !

દસ મહાવિદ્યાની સાધના સરળ નથી. પરંતુ, આ સાધના અશક્ય પણ નથી. એમાં પણ ચૈત્રી નવરાત્રીમાં આ દસ મહાવિદ્યાની ઉપાસનાનો જ સવિશેષ મહિમા છે. કારણ કે આ ઉપાસના જ વ્યક્તિને ભોગ અને મોક્ષ બંન્નેની પ્રાપ્તિ કરાવે છે !

TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 04, 2022 | 9:57 AM

દસ મહાવિદ્યા (das mahavidya) એ ‘તંત્રસાધના’ સાથે જોડાઈ છે. અને એટલે જ સામાન્ય લોકો તેનાથી દૂર રહેવાનું યોગ્ય માને છે. પરંતુ, વાસ્તવમાં વ્યક્તિના આંતરિક વિકાસ માટે જ તંત્રસાધનાનો ઉદ્ભવ થયો છે ! કે જેનું અંતિમ લક્ષ્ય છે ‘સર્વાંગી કલ્યાણ’. અને જીવને એ જ ‘સર્વાંગી કલ્યાણ’ની પ્રાપ્તિ કરાવે છે દસ મહાવિદ્યા. કહે છે કે કળિયુગમાં દસ મહાવિદ્યાની ઉપાસનાથી ઉત્તમ બીજું કશું નથી. દસ મહાવિદ્યાની સાધના સરળ નથી. પરંતુ, આ સાધના અશક્ય પણ નથી. એમાં પણ ચૈત્રી નવરાત્રીમાં આ દસ મહાવિદ્યાની ઉપાસનાનો જ સવિશેષ મહિમા છે. ત્યારે આવો આપણે દસ મહાવિદ્યાને પ્રસન્ન કરવાના મંત્ર જાણીએ.
તંત્રશાસ્ત્રમાં વર્ણિત પૂજા પદ્ધતિ અનુસાર શ્રદ્ધાળુઓએ એક જ સ્થાન અને એક જ આસન પર બેસીને દસ મહાવિદ્યાને સિદ્ધ કરી શકે છે. અલબત્ મહાવિદ્યાઓના કેટલાંક ઉગ્રરૂપોને ‘સિદ્ધ’ કરવા સ્મશાન સાધનાની પણ જરૂર પડે છે. પરંતુ, તે દરેક માટે ફરજીયાત નથી.

ફળદાયી મંત્ર
1. માતા કાલી
।। ૐ કાગા કાલિકા નમ: ।।

2. દેવી તારા
।। ૐ હ્રીં સ્ત્રીં હું ફટ્ ।।

3. દેવી છિન્નમસ્તા
।। ૐ ક્લીં હ્રીં એં વેરોચનીયમ્ હું હું ફટ સ્વાહા ।।

4. માતા ષોડશી
।। ૐ હસ્ત્રીં સકલસ્ત્રીં હસ્ત્રોં ।।

5. માતા ભુવનેશ્વરી
।। ૐ એં હ્રીં શ્રીં નમ: ।।

6. માતા ત્રિપુર ભૈરવી
।। ૐ હસ્ત્રીં ત્રિપુર ભૈરવીયે નમ: ।।

7. દેવી ધૂમાવતી
।। ધૂં ધૂં ધૂમાવતી ઠ: ઠ: ।।

8. માતા બગલામુખી
।। ૐ હ્રીં હ્રીં હ્રીં બ્રહ્મવિદ્યા સ્વરૂપિણી સ્વાહાઃ ।।

9. માતા માતંગી
।। ૐ હ્રીં ક્લીં હૂં માતંગ્યૈ ફટ્ સ્વાહા ।।

10. માતા કમલા
।। ૐ એં હ્રીં ક્લીં હસૌં: જગત્પ્રસૂત્યૈ નમ: ।।

માન્યતા અનુસાર જે દસ મહાવિદ્યાના આ મંત્રોને સિદ્ધ કરી લે છે, તેને જીવનમાં ભોગની અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કે વિશ્વમાં એવું કશું જ નથી હોતું કે જે દસ મહાવિદ્યાની કૃપા બાદ સિદ્ધ ન કરી શકાય.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : માતા ચામુંડાએ કેવી રીતે કર્યો ચંડ-મુંડનો સંહાર? જાણો ચોટીલાધામના ચંડી-ચામુંડાનો મહિમા

આ પણ વાંચો : તમારી દરેક ચિંતાને દૂર કરશે દુર્ગા સપ્તશતીનો આ અધ્યાય! જલદી જ જાણી લો તમારા ફાયદાની વાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">