Sakshi Murder Case: દિલ્લીના ચકચારી સાક્ષી હત્યાકાંડ મુદ્દે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, કહી મોટી વાત

આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ વટવાના કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે, તેમને કહ્યું કે, હું કોઈ ધર્મ કે પંથની વિરોધમાં કાર્ય કરતો જ નથી, સાક્ષી સાથે થયું તેવા અમાનવીય કૃત્યો કરનારાના વિરોધમાં છીએ તેવુ નિવેદન આપ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 11:45 PM

Ahmedabad: દિલ્લીના ચકચારી સાક્ષી હત્યાકાંડ મુદ્દે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ વટવાના કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે, તેમને કહ્યું કે, હું કોઈ ધર્મ કે પંથની વિરોધમાં કાર્ય કરતો જ નથી, સાક્ષી સાથે થયું તેવા અમાનવીય કૃત્યો કરનારાના વિરોધમાં છીએ તેવુ નિવેદન આપ્યું હતું.

આ પણ વાચો: Sakshi Murder Case: ફિલ્મ નિર્માતા અશોક પંડિતે સાહિલની સરખામણી કરી કસાબ સાથે, કહ્યું- બંને વચ્ચે કલાવા કોમન છે

પહેલા પણ બાબા એ કહ્યું હતું કે, બાગેશ્વર હું સામાન્ય માણસ છું, હું કોઈ ભગવાન નથી, સામાન્ય મનુષ્ય છું, મને કોઇ દાન, માન કે સન્માન જોઇતું નથી, મને તમારામાં હનુમાન જોઈએ છે. બાબા બાગેશ્વર હાલ ગુજરાતમાં છે અને તેમની કથા કરી રહ્યા છે. મહત્વનું છે કે, તમને જણાવી દઈએ કે આ પહેલા પણ શ્રદ્ધાનું મર્ડર કરી તેના મૃતદેહના 35 ટુકડા કરી તેના પ્રેમી આફતાબે ટુકડાને ફ્રીજમાં રાખ્યા હતા અને થોડા સમય પર તેને જંગલમાં ફેકી આવતો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">