જમીન મામલે 10 લોકોની હત્યા મુદ્દે પ્રથમ પ્રિયંકા ગાંધીના ધરણાં અને પછી પોલીસ અટકાયત

|

Jul 19, 2019 | 7:19 AM

પ્રિયંકા ગાંધી સોનભદ્ર ખાતે પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવાઈ છે. જમીન મામલે 10 લોકોની હત્યાના વિરોધમાં ધરણા માટે પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. પરંતુ તેમની અટકાયત કરી લેવાઈ છે. નારાયણપુર મોડ પર જ પ્રિયંકાની સમર્થકો સાથે અટકાયત કરવામાં આવી છે. આ પણ વાંચોઃ કોંગ્રેસના કાર્યકરોને એવી તે ભુખ લાગી કે સભા પડતી મુકીને […]

જમીન મામલે 10 લોકોની હત્યા મુદ્દે પ્રથમ પ્રિયંકા ગાંધીના ધરણાં અને પછી પોલીસ અટકાયત

Follow us on

પ્રિયંકા ગાંધી સોનભદ્ર ખાતે પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવાઈ છે. જમીન મામલે 10 લોકોની હત્યાના વિરોધમાં ધરણા માટે પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. પરંતુ તેમની અટકાયત કરી લેવાઈ છે. નારાયણપુર મોડ પર જ પ્રિયંકાની સમર્થકો સાથે અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના કાર્યકરોને એવી તે ભુખ લાગી કે સભા પડતી મુકીને જમવાની થાળી માટે પડાપડી કરી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

મહત્વનું છે કે, 2 દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના સોનગઢમાં જમીનના મામલામાં 10 આદિવાસીઓની હત્યા કરી દેવાઈ હતી. જે મામલે 25 લોકોની પોલીસે ધરપકડ કરી છે. પરંતુ આ મામલો હવે રાજનીતિક રંગ પકડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં યોગીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર છે.ત્યારે કોંગ્રેસ આ મામલાને કોઈ રીતે મૂકી શકે તેમ નથી. જેને લઈ ખુદ પ્રિયંકા ગાંધી મેદાને આવ્યા છે. મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી સમયે ઉત્તર પ્રદેશની જવાબદારી પણ પ્રિયંકા ગાંધી પાસે જ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article