BOTAD: ભાજપના આયારામ ગયારામને આડે હાથે લેતા સૌરભ પટેલ

Local Body Polls 2021: પોતાના મતવિસ્તાર બોટાદમાંથી ભાજપને ( BJP ) રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોથી ઊર્જાપ્રધાન સૌરભ પટેલ ( SAURABH PATEL ) નારાજ થઈ ઊઠ્યા છે. આવા કાર્યકરોને સૌરભ પટેલે સમાજમાં ભાગલા પડાવનારા ગણાવ્યા હતા.

| Updated on: Feb 26, 2021 | 11:39 AM

Local Body Polls 2021: પંચાયત અને પાલિકાની ચૂંટણીનો પ્રચાર કરતા રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે, ભાજપના( BJP ) આયારામ ગયારામને આડે હાથે લીધા હતા. બોટાદ ( BOTAD ) પથંકમાં અનેક કાર્યકરોએ ભાજપને રામરામ કર્યા હોવાથી, સૌરભ પટેલે ( SAURABH PATEL ) તેમના ઉપર આકટી ટીકા કરી હતી. બોટાદના તુરખા રોડ ઉપર જાહેરસભાને સંબોધન કરતા સૌરભ પટેલે કહ્યુ કે વર્ષોથી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા છે. ચૂંટણીમાં ટિકીટ ના મળી એટલે કોંગ્રેસી થઈ જવું. પાર્ટીએ સ્થાનિક કક્ષાએ અનેક હોદ્દાઓ આપ્યા હોવા છતા ટિકીટ ના આપે એટલે સમાજન અન્યાય થયો હોવોની લાગણી વ્યક્ત કરો. જ્યારે તેમે હોદ્દા ઉપર હતા ત્યારે કેમ ના કહ્યુ કે સમાજને અન્યાય થઈ રહ્યો છે. સમાજના નામે ભાગલા પાડવાનું બંધ કરવાનુ કહીને સૌરભ પટેલે ઉમેર્યુ કે, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ઝેર ફેલાવીને રાજનીતિ ના કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદમાં 30 હજારથી વધુ મત ધરાવતા સતવારા સમાજના કેટલાક આગેવાનો, ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. જેઓ ભાજપનો વિરોધ કરીને કોંગ્રેસને મત આપવાનો પ્રચાર કરતા નારાજ સૌરભ પટેલે તેમને આડેહાથે લીધા.

Follow Us:
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">